• સોમવાર, 08 જૂન, 2026

અસામાજિક તત્ત્વોએ સિગ્નલમાં તોડફોડ કરતાં લોકલ ઠપ

મધ્ય રેલવેની હાર્બર લાઈનની ટ્રેનો એક કલાક બંધ રહી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં છત્રપતિ શિવાજી ટર્મિનસથી પનવેલ વચ્ચેની ટ્રેનો શુક્રવારે રાત્રે એક કલાક બંધ રહી હતી. સિગ્નલ સિસ્ટમ કામ કરતી બંધ થઈ જતાં આ સમસ્યા સર્જાઈ હતી. જો કે રેલવેએ કરેલી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ