વિસાની પ્રક્રિયા રોકાઈ જતાં પાછા ફરવા માટેનો વિકલ્પ બંધ થઈ ગયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : નેપાળમાં બુધવારે સવારે આવેલા જળપ્રલયમાં પુણેથી કૈલાસ માનસરોવરની
યાત્રા કરી નેપાળથી પાછા ફરી રહેલા પુણેના ચાર પ્રવાસી અટવાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું
છે. તિબેટ-નેપાળની સીમા પરની અૉફિસ પાણીમાં વહી જવાથી આ યાત્રાળુઓને પાછાં ફરવાનો કોઈ
વિકલ્પ ન રહેતાં તેઓ અત્યારે તિબેટના જિલોંગ....