ઇસ્લામાબાદ, તા. 18 : આતંકવાદને પોષતાં પાકિસ્તાનની પોલ ખોલવાનું કામ આતંકવાદી સંગઠનો જ કરી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાંડર મસૂદ ઇલિયાસ કશ્મીરીએ વધુ એક ખુલાસો કર્યો હતો. પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીરે સૈન્ય અધિકારીઓને `ઓપરેશન સિંદૂર'માં માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં…..