ભાગવતના કાર્યક્રમ બહાર ઘટના : રિજ્જુ બોલ્યા, કૃત્ય ભારે પડી જશે
વોશિંગ્ટન, તા. 31 : અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમ બહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતીય તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ શરમજનક ઘટના પર કેન્દ્રીયમંત્રી કિરન રિજ્જુએ.....