દિમાગી નક્સલ નિવેદન પર વડા પ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે વાકયુદ્ધ
નવી દિલ્હી તા. 7 (એજન્સીસ): વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અગાઉ લાલ કિલ્લા પરથી અને તાજેતરમાં દિલ્હીની એસઆરસીસી કૉલેજના એક કાર્યક્રમમાં વિરોધીઓ માટે 'દિમાગી નક્સલ' અને 'નારાઝ ફુફાજી' જેવા કટાક્ષોનો ઉપયોગ કરવા મામલે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ.....