• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

શિંદે સેના દ્વારા ગણેશોત્સવમાં કોંકણ સુધીની 2900 નિ:શુલ્ક બસ સર્વિસ

થાણે, તા. 7  (પીટીઆઈ) : ગણપતિ મહોત્સવ દરમિયાન શિવસેના (શિંદે જૂથ) દ્વારા કોંકણ માટે 2900 નિ:શુલ્ક એસટી બસ સર્વિસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આજે શિવસેનાના અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આમાંની.....