અફઘાની વેપારીઓ અને ઉત્પાદકોને નાણાંની જરૂરિયાત હોવાથી માલ છૂટો કરી રહ્યા છે
સ્મિતા જાની
તરફથી
મુંબઈ, તા. 25 : પહલગામના બૈસરન ખાતે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ અટારી પરની ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટને તાત્કાલિક અમલથી બંધ કરી દેવામાં આવતા અફઘાનિસ્તાનથી આવતી કાળી દ્રાક્ષ, જરદાળુ, અંજીર, પિસોરી પિસ્તા અને હિંગની આયાત પ્રભાવિત થઈ છે. પાકિસ્તાને તમામ પ્રકારના વેપાર પર.....