આઈપીઓને સત્વરે મંજૂરી મળે તે માટે સેબી સાથે સેટલમેન્ટ કરશે એનએસઈ
નવી દિલ્હી, તા.
5 (એજન્સીસ): માર્કેટ નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે
ચાલી રહેલી નિયામકી બાબતોનો નિવેડો લાવવા માટે નેશનલ સ્ટૉક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ)એ
આશરે રૂા.1300 કરોડના ભંડોળની જોગવાઈ કરી છે. આ જોગવાઈ થવાથી આશરે સાત વર્ષથી ચાલી…..