• શનિવાર, 04 મે, 2024

અંધેરી આરટીઓમાં કૌભાંડની તપાસ માટે સમિતિ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : અંધેરી આરટીઓમાં કૌભાંડની તપાસ કરવા માટે ટ્રાન્સપોર્ટ કમિશનર અૉફિસ દ્વારા નાસિકના આરટીઓ અધિકારી પ્રદીપ શિંદેના નેતૃત્વ હેઠળ એક તપાસ સમિતિની રચના કરી છે. રાજ્યભરના ભંગાર થયેલાં,આયુષ્ય પૂર્ણ થવા આવેલાં, બૅન્ક દ્વારા હરાજીમાં....