ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સત્તા જતી રહેતા ભ્રમિત થઈ ગયા છે : શિંદે
નિખિલ મિશ્રા તરફથી
મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હિંગોલીમાં મહાયુતિના ઉમેદવાર બાબુરાવ કામત કોહલીકર માટે પ્રચાર કરતાં કહ્યું કે સત્તા જવાને કારણે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે ભ્રમિત થઈ ગયા છે. આદિત્યની રાજકીય બિનપરિપક્વતાની....