ચોમાસામાં ગડબડ નહીં ચાલે
મુંબઈ, તા. 25 : ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના ન થાય એની તકેદારી લેતા મુંબઈ પાલિકાએ સેન્ડહર્સ્ટ રોડ રેલવે લાઇન નજીકની 15 કરતા વધુ ઇમારતોને નોટિસ આપશે. પાલિકા નોટિસ આપીને આ ઇમારતોને વરસાદ દરમિયાન કોઈપણ જાતની દુર્ઘટના ન થાય, જેના કારણે રેલવેની...