સરકારી કામમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર વિશે નીતિન ગડકરીએ કહ્યું
મુંબઈ, તા. 2 : રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રોડ કૉન્ટ્રાક્ટરો અને ટોલવાળાઓને ચેતવણી આપતાં કહ્યંyં હતું કે હું હવે કેટલાક કૉન્ટ્રાક્ટર અને ટોલવાળાઓને જેલમાં નાખીશ અને તેમના ફોટા પણ પાડીશ. આવું કહી નીતિન ગડકરીએ સરકારી કામકાજમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર કરનારાઓ....