• ગુરુવાર, 05 જૂન, 2025

આઠ દિવસમાં રાજકીય ધરતીકંપ આવશે ઉદ્ધવ ઠાકરેનો પક્ષ જમીનદોસ્ત થઈ જશે

ભાજપના કૅબિનેટ પ્રધાન ગિરીશ મહાજનની આગાહી

મુંબઈ, તા. 2 : ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના કૅબિનેટ પ્રધાન ગિરીશ મહાજને સોમવારે આગાહી કરી હતી કે, આઠ દિવસમાં મોટો રાજકીય ધરતીકંપ આવશે. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેનો પક્ષ જમીનદોસ્ત થઈ જશે. ઉદ્ધવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે સંઘટનાત્મક.....