• ગુરુવાર, 05 જૂન, 2025

આતંકવાદી સાકિબ નાચનના ઘરે પોલીસે દરોડા પાડીને 20થી 22 લોકોની તપાસ કરી

જેલમાંથી છૂટયા બાદ ફરી આતંકવાદી પ્રવૃત્તિ કરતો હોવાની માહિતીને આધારે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્રના ઍન્ટી ટેરરિઝમ સ્કવૉડે (એટીએસ) સોમવારે મુંબઈ નજીકના થાણે જિલ્લાના પડઘાના બોરીવલી ગામમાં આતંકવાદી સાકિબ નાચનના ઘરમાં દરોડો પાડયો હતો. પોલીસે રવિવારે મધરાતે વ્યાપક કાર્યવાહી શરૂ કરી હતી, જે ગઈકાલે બપોર સુધી ચાલી હતી. આ કાર્યવાહીમાં 20થી બાવીસ લોકોની.....