• ગુરુવાર, 05 જૂન, 2025

અણબનાવ થતાં પત્ની છોડી ગયાની હતાશામાં ગુજરાતી યુવકે મૉલમાં લગાવી મોતની છલાંગ

ઘાટકોપરના આર સિટી મૉલમાં બની ચોંકાવનારી ઘટના

અમારા પ્રતિતિધિ તરફથી

મુંબઈ, તા. 2 : ઘાટકોપર વેસ્ટમાં એલબીએસ માર્ગમાં આવેલા આર સિટી મૉલમાં ગઈકાલે મોડી બપોરે એક 38 વર્ષના વ્યક્તિએ ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. પત્ની છોડીને જતી રહી હોવાથી મોતનો કૂદકો લગાવનારો વ્યક્તિ હતાશ થઈ ગયો હતો એટલે તેણે....