• સોમવાર, 09 જૂન, 2025

પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : પિતા અને પુત્ર તેમ જ પુત્રની પત્ની સાથે સતત થતાં ઝઘડા દરમિયાન હંમેશાં પુત્ર અને વહુની તરફદારી કરનારી પત્નીની ગોળી મારીને હત્યા કરાઇ હોવાનું ઘટના વરલીમાં બની હતી. આરોપી રાજ મનોહરે (62 વર્ષ)  પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ઘરની બહાર જઇને આત્મહત્યા કરી લીધી હોવાનું વરલી.... 

ઇ-પેપરના નવા શુલ્ક