અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : રાજસ્થાનમાં પુંડરિક મહારાજનું શંકાસ્પદ અકસ્માત મૃત્યુનો વિરોધ અને આ પ્રકરણની તપાસની માગણીના સમર્થનમાં જૈનોએ આજે દક્ષિણ મુંબઈમાં કાઢેલી અહિંસક રૅલીમાં હજારો ધર્મપ્રેમી શ્રાવકો સામેલ થયા હતા. આ કેસની તપાસ સચોટ અને અસરકારક રીતે આગળ વધે એ માટે આગામી.....