• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

શાહરુખ, અજય દેવગણ; ટાઈગર શ્રોફને નોટિસ

એફડીએના નિશાના પર આવ્યા બૉલિવૂડના ત્રણ અભિનેતા

અભિનેતાઓને વિમલ ઈલાઈચીની જાહેરાત કરવાનું ભારે પડયું

મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : પ્રતિબંધિત પાનમસાલા અને તમાકુજન્ય ઉત્પાદન - વિમલ ઈલાઈચીની જાહેરખબર કરવા અંગે મહારાષ્ટ્ર એફડીએએ અભિનેતા શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ ફટકારી છે. એફડીએના મુંબઈ ડિવિઝન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અન્ન અંગેની જાહેરખબર પ્રથમ દૃષ્ટિએ....