કોલકાતા, તા. 25 : કોલકાતા હાઇ કોર્ટના અમુક વકીલોએ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી સામે આકરી કાર્યવાહી કરવાની અને મમતા બેનરજીનાં નિવેદન ઉપર સ્વત: સંજ્ઞાન લેવાની અપીલ કરી છે. જેમાં કથિત રીતે દાવો કરવામાં આવ્યો છે કે મુખ્ય પ્રધાન હાઇ કોર્ટ વેચાઈ ગઈ છે તેવો આરોપ...