નોનવેજ સાથે લઈ જવાની પણ મનાઈ
નવી દિલ્હી, તા.2 : રેલવે મુસાફરો માટે જરૂરી જાણકારી છે અને જો મુસાફર શાકાહારી હોય તો તેમને ટ્રેન યાત્રા દરમિયાન પણ ભોજનની કોઈ પરેશાની થશે નહીં. નવી દિલ્હીથી કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવી જતી વંદે ભારત ટ્રેન માટે ભોજન સંબંધિત મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં ફક્ત શાકાહારી ભોજન જ ઉપલબ્ધ...