ભૂસ્ખલનથી 129 માર્ગ બંધ
નવી દિલ્હી, તા.
30 : હિમાચલપ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂસ્ખલનને કારણે રાજ્યભરના
259 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. ચોમાસાથી રાજ્યમાં 39 લોકોનાં મોત થયાં
છે. છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલું જ નહીં. હવામાન વિભાગે ભુસ્ખલન
માટઞટે સિમલા.....