§ કેન્દ્રની વધુ એક યોજના અમલમાં
નવી દિલ્હી, તા.
6 : માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની સારવાર માટે કેન્દ્ર સરકારે એક નવી યોજના લાગુ કરી
છે. કેન્દ્ર સરકારે કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એકિસડેન્ટ વિકટીવ સ્કિમ 2025 લોન્ચ કરી
છે. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતના ઈજાગ્રસ્તોને રૂ.1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળી
શકશે. માર્ગ પરિવહન અને હાઈ વે બાબતના મંત્રાલયે સોમવારથી આ....