રાજ્યસભામાં નવા સભાપતિના સ્વાગત બાદ મતદાર યાદી સુધાર મુદ્દે વિપક્ષનું વૉકઆઉટ
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી, તા.
1 : કૉંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક્સ ઉપર
ટ્વીટમાં કહ્યું હતું કે, સંસદના શિયાળુ અધિવેશનના પહેલા દિવસે શરૂઆતમાં જ વડા પ્રધાન
મોદીજીએ સંસદના પ્રાંગણમાં જનતા માટે મહત્ત્વના મુદ્દાઓને બદલે ફરીથી ડ્રામેબાજી ડિલિવર
કરી. હકીકત તો એ છે કે છેલ્લાં 11 વર્ષથી આ….