પાંચ વર્ષમાં લોકોએ 47 લાખ ટુ-વ્હીલર ખરીદ્યાં
મુંબઈ, તા.
15 : પાર્કિંગ અને ટ્રાફિકજામની સમસ્યાને કારણે
સામાન્યજનો હવે ટુ-વ્હીલર તરફ વળી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં મહારાષ્ટ્રમાં
47 લાખ કરતાં વધુ ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન થયું છે. અૉફિસથી ઘર, સ્કૂલ-કૉલેજ, બાળકોને
સ્કૂલમાં મૂકવા-લેવા સહિત ઘરનાં નાના-મોટા રોજિંદા કામ કરવા માટે ટુ-વ્હીલર પ્રવાસને
પ્રાથમિકતા આપવામાં આવે….