સંસદના ચોમાસું સત્ર પહેલાં કેન્દ્રીય કૅબિનેટમાં ફેરબદલની અટકળો શરૂ
નવી દિલ્હી, તા. 29
: કેન્દ્રીય કેબિનેટમાં આગામી એક બે દિવસમાં ફેરબદલનું એલાન થવાની અટકળો શરૂ થઈ છે.
જો કે કેન્દ્ર સરકાર તરફથી આ મામલે તારીખને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી આપી નથી. કહેવાય
છે કે પીએમ મોદી વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા બાદ મંત્રી પરિષદમાં ફેરફાર થઈ શકે
છે. આ દરમિયાન સૌથી વધારે ચર્ચા શિક્ષા.....