• મંગળવાર, 30 જૂન, 2026

બદલાની ભાવના કે આતંકવાદી હુમલાનો કારસો?

મોહરમમાં ઝેરી કૅપ્સૂલ આપવાનો મામલો

14,900 લોકોને મારવા ઝેરી કૅપ્સૂલ બનાવનારાને 4 જુલાઈ સુધી કસ્ટડી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : શુક્રવારે મોહરમમાં શિયા મુસ્લિમ ભાઈઓનું તાજિયાનું જુલુસ રે રોડના રહેમતાબાદ કબ્રસ્તાન પાસેથી પસાર થતું હતું ત્યારે પેઈન કિલર તરીકે કૅપ્સૂલ આપવામાં આવી હતી. જે ખાવાથી સાત-આઠ લોકોને પેટમાં દુખવા લાગ્યું હતું અને ઊલટી થઈ હતી. આ કૅપ્સૂલમાં ઉંદર મારવાનું ઝેરી રસાયણ હતું અને એના માધ્યમથી હજારો....