• બુધવાર, 11 જૂન, 2025

મહારાજ સોમેશ્વરના પાત્ર માટે રોનિત રોયે આઠ કિલો વજન ઉતાર્યું

સોની એન્ટરટેઈનમેન્ટ પરથી હાલમાં શરૂ થયેલી સિરિયલ ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણમાં અભિનેતા રોનિત રોય પૃથ્વીરાજના પિતા મહારાજ સોમેશ્વરની ભૂમિકામાં જોવા મળે છે. વિવિધ પ્રકારના પાત્રોમાં પોતાની આગવી છાપ ઉપસાવવા માટે જાણીતા રોનિતે મહારાજના પાત્રમાં પ્રવેશ કરવા આઠ કિલો......

ઇ-પેપરના નવા શુલ્ક