• બુધવાર, 11 જૂન, 2025

ભારત બ્રાન્ડ ખાદ્યપદાર્થોનું વેચાણ હાલ બંધ થવાની શક્યતા

મુંબઈ, તા. 9 : વિવિધ અનાજ અને કઠોળના ભાવ જ્યારે વધી રહ્યા હતા ત્યારે સરકારે ભારત બ્રાન્ડ હેઠળ ઘઉં, ચોખા, કઠોળ, આટાનું બજારમાં વેચાણ શરૂ કર્યું હતું. આ બધી જ પ્રોડક્ટસ સામાન્ય લોકોને, રિટેલ ગ્રાહકોને બજાર ભાવ કરતાં ઓછા.....