અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : સેન્ટ્રલ રેલવેમાં ચાલતી ટ્રેનમાંથી સોમવારે સવારે પડી જવાથી ચાર લોકોનાં મૃત્યુ થયાં, એમાં થાણેના ઘોડબંદર રોડ પર સ્થિત સોસાયટીમાં રહેતા 44 વર્ષના ગુજરાતી મયૂર શાહનો પણ સમાવેશ છે. મયૂર શાહ ડોમ્બિવલીમાં ફ્લૅટ....
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : સેન્ટ્રલ રેલવેમાં ચાલતી ટ્રેનમાંથી સોમવારે સવારે પડી જવાથી ચાર લોકોનાં મૃત્યુ થયાં, એમાં થાણેના ઘોડબંદર રોડ પર સ્થિત સોસાયટીમાં રહેતા 44 વર્ષના ગુજરાતી મયૂર શાહનો પણ સમાવેશ છે. મયૂર શાહ ડોમ્બિવલીમાં ફ્લૅટ....