• બુધવાર, 11 જૂન, 2025

મુંબઈની લાઇફલાઇન બની ડેથલાઇન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : સેંટ્રલ રેલવેમાં દિવા અને મુંબ્રા રેલવે સ્ટેશનની વચ્ચે સોમવારે સવારના 9.30 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કસારા જઈ રહેલી અને સામેની દિશામાંથી સીએસએમટી....