• ગુરુવાર, 12 જૂન, 2025

કર્નાક બ્રિજનું બાંધકામ પૂર્ણ

મુંબઈ, તા. 10 : મસ્જિદ બંદર રેલવે સ્ટેશનથી કેટલાક અંતરે આવેલા અને પી. ડીમેલો રોડને જોડનારા કર્નાક રેલવે ફ્લાયઓવરનું મુખ્ય બાંધકામ નિર્ધારીત સમયમાં એટલે કે 10મી જૂને પૂર્ણ થયું છે. હવે લેન માર્કિંગ, સ્ટ્રીટ લાઈટ, રંગકામ અને સાઈનબોર્ડનું કામ શરૂ છે જે આગામી ચાર દિવસમાં પૂર્ણ થઈ જશે. આમ કર્નાક રેલવે પુલ પરિવહન માટે સજ્જ થઈ......