બૉમ્બે હાઈ કોર્ટે મૂર્તિના વેચાણ પરનો પ્રતિબંધ દૂર કર્યો છે, પણ સરકારને વિસર્જન માટે યોજના બનાવવાનું કહ્યું છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે
પ્લાસ્ટર અૉફ પેરિસ (પીઓપી)ની ગણેશમૂર્તિ બનાવવા, વેચવા અને સ્થાપના કરવા સામેનો પ્રતિબંધ
હટાવી દીધો છે. કોર્ટના આ નિર્ણયથી રાજ્યના સૌથી મોટા ગણેશોત્સવ તહેવાર સાથે સંકળાયેલા
મૂર્તિકાર અને સાર્વજનિક મંડળોને રાહત થઈ છે. જોકે, કોર્ટે પીઓપીની મૂર્તિ તળાવ કે
સમુદ્ર જેવા કુદરતી.....