• ગુરુવાર, 12 જૂન, 2025

કૃત્રિમ જળાશયોમાં પીઓપીની વિશાળ મૂર્તિનું વિસર્જન કેવી રીતે શક્ય બનશે?

બૉમ્બે હાઈ કોર્ટે મૂર્તિના વેચાણ પરનો પ્રતિબંધ દૂર કર્યો છે, પણ સરકારને વિસર્જન માટે યોજના બનાવવાનું કહ્યું છે 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે પ્લાસ્ટર અૉફ પેરિસ (પીઓપી)ની ગણેશમૂર્તિ બનાવવા, વેચવા અને સ્થાપના કરવા સામેનો પ્રતિબંધ હટાવી દીધો છે. કોર્ટના આ નિર્ણયથી રાજ્યના સૌથી મોટા ગણેશોત્સવ તહેવાર સાથે સંકળાયેલા મૂર્તિકાર અને સાર્વજનિક મંડળોને રાહત થઈ છે. જોકે, કોર્ટે પીઓપીની મૂર્તિ તળાવ કે સમુદ્ર જેવા કુદરતી.....