• ગુરુવાર, 12 જૂન, 2025

પત્નીની હત્યા બાદ પતિની આત્મહત્યા

દંપતી લાંબાગાળાના વિઝા પર પાકિસ્તાનથી આવ્યું હતું

મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : પત્નીની હત્યા કરીને પતિએ આત્મહત્યા કરી હોવાની ઘટના ખારઘરમાં સેક્ટર 34માં બની છે. આ દંપતી મૂળ પાકિસ્તાનના નાગરિક છે. 45 વર્ષીય પાકિસ્તાની નાગરિક નોતનદાસ ઉર્ફે સંજય સચદેવે પારિવારિક વિવાદમાં તેની 35 વર્ષીય પત્ની સપના નોતનદાસની સોમવારે છરી મારીને હત્યા કરી હતી અને.....