દંપતી લાંબાગાળાના વિઝા પર પાકિસ્તાનથી આવ્યું હતું
મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : પત્નીની હત્યા
કરીને પતિએ આત્મહત્યા કરી હોવાની ઘટના ખારઘરમાં સેક્ટર 34માં બની છે. આ દંપતી મૂળ પાકિસ્તાનના
નાગરિક છે. 45 વર્ષીય પાકિસ્તાની નાગરિક નોતનદાસ ઉર્ફે સંજય સચદેવે પારિવારિક વિવાદમાં
તેની 35 વર્ષીય પત્ની સપના નોતનદાસની સોમવારે છરી મારીને હત્યા કરી હતી અને.....