• ગુરુવાર, 14 મે, 2026

અજિત પવારના દુર્ઘટના સ્થળે વધુ એક વિમાન અકસ્માત: પાઈલોટનો બચાવ

અમારા પ્રતિનિધિ તરફથી 

પૂણે, તા 13: મહારાષ્ટ્રનાં દિવંગત નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું બારામતી પાસે જે સ્થળે વિમાન અકસ્માતમાં નિધન થયું તે જ સ્થળે બારામતીના ગોજુબાબી ગામ પાસે આજે વધુ એક તાલિમી ટુ-સીટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જો કે સદનસીબે પાયલોટનો આબાદ બચાવ થયો હતો. મળતા અહેવાલો પ્રમાણે આજે સવારે 8:40 વાગ્યે.....