• રવિવાર, 18 મે, 2025

સ્વર્ગને રક્તરંજિત કરનારા જહન્નમ જશે

શ્રીનગર, તા. 25 : જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં નૃશંસ આતંકવાદી હુમલા બાદ કાશ્મીર ઘાટીમાં તાબડતોબ કાર્યવાહીનો સિલસિલો શરૂ થયો છે. સુરક્ષા દળો આતંકવાદીઓને વીણી-વીણીને જહન્નમ પહોંચાડી રહ્યાં છે. આતંકવાદીઓનાં ઘર પ્રચંડ વિસ્ફોટો અને બુલડોઝરથી ધ્વસ્ત.......