વોશિંગ્ટન, તા. 8 : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. પાકિસ્તાને દેશના ઘણા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. દરમિયાન, અમેરિકાએ લાહોર સહિત સમગ્ર પાકિસ્તાનમાં હાજર પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા ફરવા સૂચના આપી.....