અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 19 : દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં યોજવાની છે. ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા માત્ર રથ અને પ્રસાદની ટ્રક સાથે નીકળે તેવી શક્યતા હોવાની વાત વચ્ચે મંદિર પ્રશાસન તરફથી સ્પષ્ટતા......