• શુક્રવાર, 12 જૂન, 2026

મેઘાલયમાં સરહદે બીએસએફ અને બાંગ્લાદેશી જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી

બાંગ્લાદેશે ઘૂસણખોરને પરત લેવાનો ઈનકાર કરતા સરહદે તણાવ 

નવી દિલ્હી, તા. 11 : ભારતમાં ઘૂસણખોરીની વધુ એક કોશિશ નાકામ કરી છે. જો કે બંગલાદેશની ફોર્સે ઘૂસણખોરને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. આ વાત ઉપર બીએસએફ અને બીજીબી વચ્ચે મેઘાલયની બંગલાદેશ બોર્ડરે જોરદાર બોલાચાલી થઈ હતી અને માહોલ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન મેઘાલયના સાઉથ વેસ્ટ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ