§ એશિયા કપ પણ મુલતવી રહેશે
નવી દિલ્હી તા.9: ભારત-પાકિસ્તાન વચ્ચેની
યુધ્ધની સ્થિતિને લીધે આઈપીએલ એક સપ્તાહ માટે સ્થગિત થયું છે. જો કે બીસીસીઆઇ માટે
એક સપ્તાહ પછી કે બન્ને દેશ વચ્ચેની તનાવની સ્થિતિ ઓછી થયા પછી આઇપીએલનો નવો શેડયૂલ
તૈયાર કરવો ઘણો મુશ્કેલ છે. આ માટે એવી વિન્ડો શોધવી પડશે કે તે દરમિયાન મોટાભાગના......