નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના ઉદઘાટનમાં મોદીનો વિપક્ષ પર આકરો પ્રહાર
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
8 : નવી મુંબઈનું આંતરરાષ્ટ્રીય વિમાનીમથક
એ `િવકસિત ભારતની ઝાંખી' છે એમ જણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું છે કે મુંબઈ
ઉપર 26/11ના આતંકી હુમલા પછી ભારતને વળતો લશ્કરી પ્રહાર કરતાં કોણે રોક્યું તે વિશે
કૉંગ્રેસે દેશની કહેવું જોઈએ. નવી મુંબઈના વિમાનીમથક અને મુંબઈમાં ભૂગર્ભ મેટ્રો-ત્રણના….