• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

આત્મવિશ્વાસ એવું બળ, જેનાથી બધું શક્ય : મોદી

ટેરિફ ઘટાડાની જાહેરાત બાદ ટ્રમ્પને મોદીએ ધન્યવાદ પાઠવ્યા

નવી દિલ્હી, તા.3: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો આ વેપાર સમજૂતીનો ઉલ્લેખ નહીં કરતાં સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં લખ્યું હતું કે, આત્મવિશ્વાસ એ એવી શક્તિ છે જેના બળે બધું શક્ય બને છે. આ ઉપરાંત ટેરિફ ઘટાડવાની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા બાદ મોદીએ….