• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

`દિમાગી નક્સલ'ની મોદીની ટિપ્પણી મુદ્દે રાજકીય ગજગ્રાહ

વિપક્ષના વાંધા વચ્ચે રિજિજુ : વિપક્ષી નેતાઓને કહ્યું નહોતું

નવી દિલ્હી, તા. 16 :  શનિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભલે જંગલોમાં હથિયાર ઉઠાવનારા નક્સલવાદીઓ ખતમ થઈ ગયા હોય, તેમ છતાં દેશના વિવિધ ભાગોમાં `િદમાગી નક્સલ' પણ હાજર છે. આ નિવેદનથી રાજકીય ઘમસાણ સર્જાયું છે. કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જો કે,....