§ પેટ્રોલ અને ડીઝલ એન્જિન વાહનોની આયાત ઉપર જકાત રાહત મર્યાદિત
નવી દિલ્હી, તા.
7 (એજન્સીસ): ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (એફટીએ) થયા હોવા છતાં કેન્દ્ર
સરકાર અમુક સંવેદનશીલ બાબતોમાં સ્થાન ધરાવતી ઔદ્યોગિક જણસો ઉપર જકાતમાં રાહત નહીં આપે,
જેમાં હીરા, ચાંદી, સ્માર્ટફોન અને અૉપ્ટિકલ ફાઈબરનો મુખ્યત્વે સમાવેશ થાય છે. બ્રિટનથી
આયાત થનારા પેટ્રોલ અને....