• બુધવાર, 18 જૂન, 2025

ડી કંપની સાથે સાઠગાંઠ ધરાવનારો સ્મગલર ચેન્નાઇની જેલમાં ખસેડાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : જુલાઇ 2023માં ધરપકડ કરાયેલા તેમ જ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમની ડી કંપની સાથે સાઠગાંઠ ધરાવતા જાવેદ ફૈઝલ શેખને મુંબઈની આર્થર રોડ જેલમાંથી ચેન્નઈની પુઝહલ જેલમાં ખસેડવામાં આવ્યો છે. તેના ડ્રગ્ઝનું નેટવર્ક નષ્ટ કરવા માટે તેને મુંબઈની બહારની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ