• મંગળવાર, 15 જુલાઈ, 2025

1975માં ઇમર્જન્સી વખતે જેલમાં ગયેલા લોકોનું પેન્શન ડબલ કરાયું

મુંબઈ, તા. 17 : 1975થી 1977 સુધી ભારતમાં તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી લાદી હતી, એ સમયે લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. આવા લોકોને રાજ્ય સરકાર માનધન આપે છે. મહારાષ્ટ્ર સરકારની મંગળવારે થયેલી કૅબિનેટની બેઠકમાં માનધનની રકમ બમણી કરવાની સાથે ગૌરવ યોજનામાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ