• રવિવાર, 09 નવેમ્બર, 2025

ટ્રાફિકજામથી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો કંટાળ્યા

ઉલ્હાસનગરની બહાર ટ્રક ટર્મિનલ બનાવવાની માગણી

મુંબઈ, તા. 4 : સાંકડા રસ્તાઓ પર ભારે વાહનોના કારણે થતાં રાજિંદા ટ્રાફિકજામથી કંટાળીને સ્થાનિક વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોએ ઉલ્હાસનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે શહેરની બહાર ટ્રક ટર્મિનલ વિકસાવવાની માગણી કરી છે, જેથી શહેરની અંદરનો ટ્રાફિક હળવો થાય અને નાનાં વાહનોમાં માલની હેરફેર સરળતાથી થઈ…..

ઇ-પેપરના નવા શુલ્ક