કુંભમેળાના સાધુગ્રામ નિર્માણ માટે 10 વર્ષથી વધુ જૂનાં વૃક્ષો જ કાપવામાં આવશે
મુંબઈ, તા.
19 (પીટીઆઈ) : આગામી કુંભમેળા માટે સાધુગ્રામ નિર્માણ કરવા માટે વૃક્ષો કાપવાના નાસિક
નગર પાલિકા (એનએમસી)ના પ્રસ્તાવ સંબંધે સ્થાનિક નાગરિકોએ વાંધો ઊઠાવ્યો છે અને આ સંદર્ભે
200થી વધુ જણે વિરોધ દર્શાવ્યો છે. એ પછી પાલિકાએ આશ્વાસન આપ્યું છે કે જરૂર પડશે તો
પણ એવા જ વૃક્ષો કાપવામાં….