મુખ્ય પ્રધાને કહ્યું, આદમખોર દીપડાને પકડવા માટે પુણેમાં બે રેસ્કયુ સેન્ટર ઊભાં કરાશે
મુંબઈ, તા.
19 : મહારાષ્ટ્રમાં દીપડાના હુમલાની ઘટનામાં વધારો થઈ રહ્યો હોવાથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર
ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મંગળવારે મંત્રાલયમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં
દીપડા દ્વારા માનવ પરના હુમલાની સમસ્યાને `રાજ્ય આપત્તિ' તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ
આગામી પ્રધાન મંડળની બેઠકમાં રજૂ કરવાનો….