• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

વૃદ્ધાશ્રમ અને પર્યાવરણ માટે ઘાટકોપરમાં કાલથી મોરારિબાપુની રામકથા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમને સહાય અને 151 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પને બળ આપવા ઘાટકોપરના આચાર્ય અત્રે મેદાનમાં આવતી 22મીથી 30મી નવેમ્બર સુધી સુપ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુની શ્રીરામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથાનો પ્રારંભ 22મી નવેમ્બરે સાંજે ચાર વાગ્યે…

ઇ-પેપરના નવા શુલ્ક