મુંબઈ, તા. 3 (પીટીઆઇ) : બજેટમાં જાહેર કરાયેલા નવા ઈસ્ટ-વેસ્ટ રેલવે કોરિડોરની ડિઝાઈન એવી રીતે બનાવાઈ છે કે આ યોજનાથી મહારાષ્ટ્રના કેટલાય વણખેડાયેલા, ઔદ્યોગિક વિસ્તારો તેમ જ ગ્રામ્ય વિસ્તારો વચ્ચે સંપર્ક અને પરિવહન સરળતાથી થઈ શકશે, એમ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. નવી સીએસએમટી-સાવંતવાડી એક્સપ્રેસને.....